ભરૂચ જિલ્લામાં બેફામ બનેલા બુટલેગરોના કારનામા ઉપર પોલીસ વિભાગે સપાટો બોલાવ્યો છે, જિલ્લામાં વિવિધ સ્થળે પોલીસે દરોડા પાડી અનેક બુટલેગરોને જેલના સળિયા ગણતા કર્યા છે...
રવિવાર તા. 9 ઓક્ટોબરે મુસ્લિમોના આખરી પયગમ્બર સાહેબનો જન્મ દિવસ છે. જેને મુસ્લિમ સમુદાય ઈદે મિલાદ તરીકે ધામધૂમથી ઉજવે છે. જેની ઉજવણી મુસ્લિમ કેલેન્ડરના ત્રીજા...
ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે આવેલ દીની ઇસ્લામી સંસ્થા મદ્રસા એ અલવીયુલ હુસૈનિમા આજરોજ અર્ધ વાર્ષિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં સંસ્થામા અભ્યાસ કરતા તાલીમાર્થીઓ દ્વારા...
નડીઆદના વલ્લભાચાર્ય ચરણ માર્ગ (સાંથ બજાર) ખાતે આવેલ (શ્રી શુધ્ધાદ્વૈત વચતસ્પિત પીઠ) શ્રી ગોકુલનાથજી મંદિર ખાતે મહાપ્રભુજી અને ગુસાંઇજીના નિધી સ્વરૂપ તથા શ્રીનાથજીના ગોદ (ગવાખા)ના...
ભરૂચ જિલ્લાના નબીપુર રેલવે સ્ટેશન નજીક માલગાડી અડફેટે એક અજાણી મહિલાનું મોત નિપજવા પામ્યું હતું. રેલવે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગતરોજ ૧૭.૫૦ પહેલા નબીપુર અપલાઇન...
ભરૂચ જિલ્લાના નબીપુર પંથકમાં બાળકોને અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરવા માટે એકપણ અંગ્રેજી માધ્યમની સરકારી શાળા આવેલી નથી, જેને કારણે વાલીઓએ પોતાના બાળકોને નાછૂટકે અંગ્રેજી માધ્યમમાં...
23 માર્ચ 2020 ના રોજ વૈશ્વિક કોવિડ 19 ની મહામારીનો કારણે સમગ્ર ભારતભરમાં સંપૂર્ણ લોકડાઉન લગાવી દેવાયું હતું ત્યારથી દરેક ધાર્મિક સ્થળો પણ શ્રદ્ધાળુઓ માટે...