ભરૂચમાં માર્ગ અને મકાન વિભાગે નંદેલાવથી ચાવજ ચોકડીના દબાણો દૂર કર્યા : ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે કામગીરી હાથ ધરાઈ, અગાઉથી નોટિસ અપાઈ હતી
ભરૂચ શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને શુક્રવારે માર્ગ અને મકાન વિભાગની ટીમે નંદેલાવ ચોકડીથી ચાવજ ચોકડી સુધીના માર્ગ પર કરવામાં આવેલાં દબાણને દૂર...
