નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં વાવાઝોડાને કારણે અનેક વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા.
નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં રવિવારે સાંજે ત્રાટકેલા વાવાઝોડાને કારણે ઠેકઠેકાણે નુકસાન થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે. ખાસ કરીને અસંખ્ય વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા...
