અદાણી ફાઉન્ડેશનની અનોખી પહેલથી ઉમરપાડા-નેત્રંગની આદિવાસી મહિલાઓ બની આત્મનિર્ભર, ઉનાળામાં પણ શાકભાજીથી હજારોની કમાણી
સુરત જિલ્લાના ઉમરપાડા અને ભરૂચ જિલ્લાના નેત્રંગના આદિવાસી વિસ્તારોમાં એક સમય એવો હતો જ્યારે ઉનાળો શરૂ થતાં જ પાણીની અછતને કારણે ખેતી સંપૂર્ણપણે ઠપ...
