ભરૂચ : વિશ્વમાં શાંતિ, પ્રેમ, સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક મૂલ્યોના પ્રસારના ઉદ્દેશ સાથે બ્રહ્માકુમારીઝ અનુભૂતિધામ, ઝાડેશ્વર સેવાકેન્દ્ર દ્વારા ‘Walk for Peace & Yoga’ કાર્યક્રમનું આયોજન...
ભરૂચ. ભરૂચ જિલ્લામાં વિવિધ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક સમાચાર માધ્યમોમાં સક્રિય રીત ફરજ બજાવતાં પત્રકારો, કેમેરામેનોનું ભરૂચ સક્રિય પત્રકાર સંઘના નામે એક ખાસ સંગઠન છેલ્લાં 12...
ભરૂચ ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વધતી જતી મોંઘવારીના મુદ્દે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. કોંગ્રેસ કાર્યકરોએ કેન્દ્ર અને રાજ્ય સરકાર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી...
ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ અસામાજિક તત્વો પર નજર રાખવા માટે ભરૂચ એસઓજી દ્વારા શહેર વિસ્તારમાં હોટલ, લોજ, ગેસ્ટહાઉસ અને ડોર્મેટરીઓમાં ચેકિંગ...