ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ખોજબલ ગામમાં આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક એક યુવાનનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતદેહની હાલતને લઈને...
અંકલેશ્વરના દઢાલ ગામ નજીક અમરાવતી ખાડીમાંથી મળી આવેલા અજાણ્યા મૃતદેહના મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. મૃતદેહ ભરૂચની કંપનીમાં નોકરી કરતા 35 વર્ષીય પરેશ...
ભરૂચ જિલ્લાના ઝાડેશ્વર ગામમાં આવેલી એક દુકાનમાં અચાનક આગ ફાટી નીકળતા વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જ્વાળાઓ અને ધુમાડો ઊંચે...
અંકલેશ્વર તાલુકાના જુના બોરભાઠા ગામે પવિત્ર શલીલા નર્મદા નદીના કિનારે આવેલા શ્રી ખોડલધામ મંદિરનો 14મો પાટોત્સવ આજે ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો....
ભરૂચ-નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની 59મી વાર્ષિક સામાન્ય સભા ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેન્કના સભાખંડમાં ઉત્સાહભેર યોજાઈ હતી. સભામાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી...
વાગરાના અલાદર ગામમાં કથિત ગેરકાયદેસર માટી ખનનના મુદ્દે સ્થાનિક સ્તરે યોજાયેલી “જનતા રેડ” બાદ અનેક ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિક કાર્યકર મહેશ મકવાણાના...