સંસદમાં સનાતન સંસ્કૃતિના કથિત અપમાનના વિરોધમાં ભરૂચમાં સંત સમાજની રેલી, કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
ભરૂચ : સંસદ પરિસરમાં સનાતન સંસ્કૃતિ, ભગવા વસ્ત્રો અને સાધુ-સંતોના કથિત અપમાનના વિરોધમાં ગુરુવારે ભરૂચમાં સનાતન સંત સમાજના બેનર હેઠળ વિરોધ રેલી યોજાઈ હતી....
