દિનેશભાઇ અડવાણી અંકલેશ્વરના કોસમડી ગામ પાસે આવેલ સફેદ કોલોનીમાં વીજ કરંટ લાગતા યુવાનને સારવાર મળે તે પહેલા જ કરૂણ મોત નીપજ્યું હતું.અંકલેશ્વરના કોસમડી ગામ પાસેની...
દિનેશભાઇ અડવાણી ગઈ કાલે સાંજના સમયે અંકલેશ્વર જી.આઈ.ડી.સી માં આવેલ નામાંકિત રામદેવ કેમિકલ માંથી પ્રદુષિત પેકીંગ મટેરિઅલ સહિત નો એક આઇસર ટેમ્પો ન.GJ16-AU-6105 ઝહડપાયો હતો.સ્થાનિક...
દિનેશભાઇ અડવાણી ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચના મુજબ ભરૂચ જિલ્લામાં બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા અંગેની ડ્રાઈવ ચાલી રહી છે.જે અનુસંધાને...
દિનેશભાઇ અડવાણી સેવાભાવી સંસ્થાઓ અને નાગરિકો દ્વારા અંકલેશ્વર રેલ્વે સ્ટેશનના પ્લેટ ફોર્મ નંબર-૧ પર પાણીનું વિના મુલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે.ભરૂચ જિલ્લા માહેશ્વરી મહિલા...
દિનેશભાઇ અડવાણી બનાવની વિગત જોતા વડોદરા ઉમા ચાર રસ્તા પાસે આવેલ શ્રી વલ્લભ એન્ટરપ્રાઈઝ તથા શ્રી ટ્રાવેલ્સ ટ્રાન્સપોર્ટની ઓફિસમાં સુપરવાઇઝર તરીકે કલ્પેશ ડાહ્યાભાઈ પરમાર તથા...
દિનેશભાઈ અડવાણી હાલ સમગ્ર ગુજરાતની અંદર ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા.ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી જવા પામ્યો હતો ત્યારે લોકો ગરમીથી ખૂબ હેરાન...
દિનેશભાઇ અડવાણી ભરૂચ જિલ્લામાં ખેડૂતોને આગામી ખરીફ સીઝનની પૂર્વ તૈયારી માટે વધુ અનુકુળતા રહે તે હેતુસર રાજય સરકાર ધ્વારા તાલુકા દીઠ કૃષિ મહોત્સવ-૨૦૧૯ કાર્યક્રમનું આયોજન...
ન્યુઝ વિરમગામ પત્રકાર- વંદના નીલકંઠ વાસુકિયા (વિરમગામ) અમદાવાદ જિલ્લા મેલેરીયા શાખા દ્વારા મેલેરીયા વિરોધી જુન માસ ઉજવણી કરવામાં આવી રહી છે અને ડેન્ગ્યુ વિરોધી જુલાઇ...
દિનેશભાઇ અડવાણી સૂત્ર દ્વારા મળતી માહિતી અનુસાર અંકલેશ્વર બસ ડેપોના પાર્કિંગમાં સટ્ટા બેટિંગ તથા આંકડાનો જુગાર ચાલતો હોય તેવી બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસે બસ...
દિનેશભાઇ અડવાણી પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર શહેરમાં રહેતા ઉમેશચંદ્ર સુરેશચંદ્ર મિશ્રાએ અખબારી જાહેરાતના આધારે રાજ મલ્હોત્રાનો સંપર્ક કરી પતંજલિ કંપનીમાં એસ.એમ.એસ.જોબ માટે અરજી કરી હતી.રાજ...