ઇમરાન મોદી- પાલેજ ભરૂચ જિલ્લાના પાલેજ પોલીસ મથકની હદમાં આવેલા ભરૂચ તાલુકાના ટંકારિયા ગામમાં આંકડા લખતા એક ઇસમની ધરપકડ કરી પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી...
વિનોદભાઇ પટેલ પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર શહેરમાં રહેતા રાકેશભાઈ પ્રજાપતિ અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલ પાસે આવેલ જય જગદંબા સ્ટોર્સ ધરાવે છે.જેઓ હોલસેલનો વેપાર કરે છે.ગતરોજ...
દિનેશભાઇ અડવાણી ચૈત્ર મહિનાના શુભ મુહર્તમાં લગ્ન પ્રસંગો યોજાય રહ્યા છે ત્યારે નારી કેન્દ્ર ભરૂચ ખાતે પણ અનોખો પ્રસંગ યોજાયો હતો.માં-બાપની સદાય હૂંફ અને પ્રેમ...
દિનેશભાઇ અડવાણી સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા વડીલોના ઘર કસક ખાતે ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું.હનુમાન ભજન મંડળ દાંડિયા બજાર દ્વારા ભજન તથા...
પંચમહાલ રાજુ સોલંકી ગોધરા ખાતે આવેલી શ્રીગોવિંદગુરુ યુનિવર્સિટી મધ્ય ગુજરાતની પાંચ જીલ્લાની કોલેજોને આવરી લે છે. ત્યારે હાલમાં યુનિ દ્વારા નક્કી કરવામા આવ્યુ છે.એપ્રીલ મહિનાના...
દિનેશભાઇ અડવાણી ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા તરફથી ભરૂચ જિલ્લામાં દારૂ તથા જુગારને સદંતરપણે નાબૂદ કરવા સૂચનાઓ આપેલ છે.જે મુજબ ભરૂચ LCB ના ઇન્ચાર્જ...
વિનોદભાઇ પટેલ આજરોજ અંકલેશ્વર શહેરના રાજપીપળા ચોકડી વર્ષા હોટલની બાજુમાં ઝુપડપટ્ટીમાં ગરીબ લોકો માટે બ્રધર્સ ગ્રુપ દ્વારા જરૂરતમંદ લોકોને કપડા તથા મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું...
દિનેશભાઇ અડવાણી આજે તારીખ ૨૫-૦૪-૧૯ના રોજ વિશ્વમાં મલેરિયા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે .ભરૂચ જિલ્લામાં મેલેરિયાના રોગને નાથવા અને તેથી મચ્છરના ઉપદ્રવને નાથવા કરોડો...
દિનેશભાઇ અડવાણી તાજેતરમાં તારીખ ૧૩-૦૪-૧૯ ના રોજ જુવેનાઈલ હોમ ફોર બોયઝ કુકરવાડા ખાતેથી મળસ્કાના સમયે ૨ બાળકો ગુમ થયા હતા .સંસ્થાના કર્તા-હર્તાઓએ બાળકોને શોધવા ભારે...