ભરૂચ ગાયનેક ડોક્ટર તેમજ એનજીઓ દ્વારા મહિલા દિન નિમિત્તે ખાસ કાર્યક્રમ મહિલાઓના લાભાર્થે અને તેઓમા જાગૃતિ આવે તે હેતુસર યોજાયો હતો.ભરૂચ ગાયનેક ડોક્ટર તેમજ એનજીઓ...
અંકલેશ્વર 8/3/19 ભરૂચ જિલ્લા ના આલિયાબેટ ખાતે નર્મદા નદીની 32 ચોરસ કિમિ જમીન કચ્છ ના મીઠાઉધોગ ના માલેતુજારોને ગુજરાત સરકારે ફાળવી દેવા ફેબ્રુઆરી 18 માં...
પ્રાપ્ત મળતી માહિતી અનુસાર અંકલેશ્વર ના કસ્બાતીવાડ વિસ્તાર ની પાછળ ઘનશ્યામનગરમાં રહેતા 25 વર્ષીય યુવાન ડેનિશ ભાઈ આહિરે કોઈક કારણસર અંકલેશ્વરના પિરામણ ગામ વિસ્તાર પાસે...
(વિશાલ મિસ્ત્રી રાજપીપળા ): સમગ્ર ગુજરાતની 162 નગરપાલિકાઓ માંથી રાજપીપળા નગર પાલિકા પેહલી એવી નગર પાલિકા બની કે જેણે સફાઈ કામદારોને સ્વચ્છતા સૈનિકનું નામકરણ કરવા...
ભરૂચ જિલ્લાના આલિયાબેટ ખાતે નર્મદા નદીની 32 ચોરસ કિમિ જમીન કચ્છના મીઠાઉધોગના માલેતુજારોને ગુજરાત સરકારે ફાળવી દેતા માછીમારોએ આજે સ્થળ પર જઈ વિરોધ કરવાનો પ્રયાસ...
અંકલેશ્વર પંથકમાં ઘરફોડ ચોરીના બનાવના ભેદ ઉકેલવામાં એલસીબી પોલીસને સફળતા પ્રાપ્ત થઈ હતી.જેમા એલસીબીની ટીમ અંકલેશ્વર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ કરતી હતી ત્યારે એક શંકાસ્પદ વ્યક્તિની...
અંકલેશ્વર પંથકમાં વિવિધ વિસ્તારોમાંથી મોટરસાયકલ અને અન્ય વાહનોની ઉઠાંતરી થતી હોવાના બનાવો બની રહ્યા છે.જેથી મોટરસાયકલ ધરાવનારાઓમાં ભયની લાગણી જણાઈ રહી છે.હાલ આવી મોટરસાયકલ ઉઠાંતરીનો...
રાજપીપળા: વીજ કંપનીના અધિકારીઓ ખોટી રીતે વીજ જોડાણો કાપી નાખતા હોવાથી નર્મદા જિલ્લાના ખેડૂતોને ખેતીમાં નુકશાન જાય છે,ઘરનું મુખ્ય વ્યક્તિ હાજર ન હોવા છતાં ઘરના...
ભરૂચ તારીખ:7/3/2019 ગુજરાત R.N.T.P.C કરારબદ્ધ કર્મચારી સંઘના પ્રમુખશ્રી હેમાંશુ પંડયાના જણાવ્યા અનુસાર તારીખ ૨૭- ૨૮ જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ કાર્યક્રમ અન્વયે કાર્યપદ્ધતિથી શોષિત અને...