ગુજરાતના ન્યાયાલય તેમજ ભરૂચ ન્યાયાલયના સહયોગથી તારીખ ૯-૩-૨૦૧૯ના શનિવારે લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં દીવાની,ફોજદારી કેસો ઉપરાંત વાહન અકસ્માતના વળતર અને DGVCL વગેરેના પ્રિ-લીટીગેશનના...
અંકલેશ્વર પંથકમાં તસ્કરોનો તરખાટ ચરમ સીમા પર છે જેથી રહીશોમાં તસ્કરોનો ભય વ્યાપી ગયો છે.ગડખોલ વિસ્તારમાં ગ્રામ પંચાયતની આજુબાજુ ચોરીના બનાવો બન્યા હતા ત્યારે માત્ર...
દર વર્ષે સરકાર દ્વારા દેશભરમાં પોલીયો રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે ત્યારે ૧૦મી માર્ચના રોજ પોલીયો રવિવાર નિમિત્તે અંકલેશ્વર ખાતે આજરોજ રોટરી ક્લબ ઓફ...
ભરૂચ નગરના લોકો ખૂબ લાંબા સમયથી કેટલાક વિસ્તારો અશાંતધારા તરીકે જાહેર થાય તે અંગેની રજૂઆતો કરી રહ્યા હતા કે જેના પગલે ભરૂચમાં શાંતિ,સલામતી અને સુરક્ષા...
ખ્રિસ્તી સમાજ પર અવારનવાર કેટલાક આક્ષેપો કરવામાં આવે છે.આવા આક્ષેપો પાયાવિહોણા હોવાનું ખ્રિસ્તી સમાજે જણાવ્યું હતું અને સમસ્ત ખ્રિસ્તી સમાજ ગુજરાતના ભરૂચ એકમ દ્વારા ગુજરાત...
સમગ્ર ગુજરાતમાં તેમજ સરહદી વિસ્તારમાં વાહનોને પંચર પાડી લૂટ અને ધાડ જેવા ગુના કરતી ગેંગના સાગરીતોને દાહોદ એલસીબી પોલીસે ઝડપી પાડેલ છે.ખાસ કરીને આ ગેંગ...
ગુજરાત રાજ્ય મહેસુલ કર્મચારી મહામંડળ હડતાલ કમિટી દ્વારા હડતાલનું એલાન કરાયું જેમાં ભરૂચ મહેસુલ વિભાગના કર્મચારીઓ જોડાયા હતા અને તેમણે મહેસુલ વિભાગના મંત્રીને આવેદનપત્ર ભરૂચ...