અંકલેશ્વરમાં આવેલ શ્રી ગટ્ટૂ વિદ્યાલયનો વિદ્યાર્થી આનંદ રાજપૂતની નેશનલ સ્કૂલ ગેમ્સ ૨૦૧૯-૨૦૨૦ માટે પસંદગી થઈ હતી.એથલેટિક પ્રતિસ્પર્ધામાં આનંદ રાજપૂતે ૨ ગોલ્ડ મેડલ અને ૧ સિલ્વર...
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના મંદિરો હવે સહી સલામત રહ્યા નથી.તસ્કરો આવા મંદિરોને નિશાન બનાવી રહ્યા છે.જેથી ભક્તોમાં ભયની લાગણી ફેલાય ગઈ છે.જેમ કે કામરેજ તાલુકાના...
ભરૂચ સક્રિય પત્રકાર સંઘના ઉપક્રમે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પ તારીખ ૯/૩/૦૯ ના શનિવારે સ્ટર્લિંગ હોસ્પિટલ વડોદરા અને M.X.મેડિકલ સેન્ટરના ઉપક્રમે યોજવામાં આવ્યો...
ભરૂચ નગરની સિવિલ હોસ્પિટલમાં વારંવાર બેદરકારીના કિસ્સાઓ જણાય રહ્યા છે.ત્યારે તાજેતરમાં એક વિચિત્ર બનાવ બન્યો હોવાની ચર્ચા છે.ચર્ચા એવી છે કે જેમાં દર્દીનું કોઈક કારણોસર...
અંકલેશ્વરના ચૌટાનાકા થી જતા નોબારીયા સ્કૃલના રસ્તા પાસે વરસાદીકાસના અને વિકાસના કામોનું ખાતમુર્હત કરવામાં આવ્યું હતું.જેમાં અંકલેશ્વર નગરપાલિકાના ઉપપ્રમુખ નિલેશ પટેલ તેમજ વોર્ડના સભ્યો ઉપસ્થિત...
ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં લોકદરબારનું આયોજન થાય છે તેવીજ રીતે રાજપારડી ખાતે લોકદરબારનું આયોજન કરાયું હતું .જેમાં ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા...
ભરૂચ જિલ્લામાં ઝઘડિયા-સુલતાનપુરા ગ્રુપ પંચાયતની રીતિ-નીતિ જુદી છે.આ ગ્રુપ પંચાયતના કર્તા-હર્તાઓ રાજા રજવાડા અને જાગીરદાર હોય તેમ પંચાયતની જમીન માફિયાની જેમ હડપ કરી રહ્યા છે.સિલસિલાબંધ...