રાજપારડી પંથકમાં આરોગ્ય ટીમ દ્વારા લોકોને કોરોનાથી બચવા જાણકારી આપવામાં આવી.
રાજપારડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં સ્ટાફ દ્વારા હાલના કોરોનાગ્રસ્ત માહોલમાં કોરોનાને લગતુ સર્વે હાથ ધરાયુ હતુ.આરોગ્ય કર્મીઓ દ્વારા નગરજનો અને ગ્રામ્ય સ્તરે લોકોને કોરોનાથી બચવા સમજ...
