શ્રાવણના પ્રારંભે ભરૂચમાં શિવભક્તિનો માહોલ, 400થી વધુ કાવડિયાઓ સાથે નર્મદા તટે ગુંજ્યો ‘હર હર મહાદેવ’ : સુરત ઉધનાથી નીકળેલી શ્વેતનાથ મહાદેવની 36મી કાવડ યાત્રા ભરૂચ પહોંચી; નર્મદાજળ ભરી શિવાલયોમાં અભિષેક કરવા કાવડિયાઓ રવાના
ભરૂચ: શ્રાવણ માસના પ્રારંભ સાથે જ ભરૂચના પવિત્ર નર્મદા તટે શિવભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરતના ઉધનાથી નીકળેલી શ્વેતનાથ મહાદેવની પરંપરાગત 36મી કાવડ...
