નર્મદા જિલ્લામાં તા.૧૩ થી ૧૫ ઓગષ્ટ દરમિયાન “હર ઘર તિરંગા” નો કાર્યક્રમ યોજાશે.
નર્મદા જિલ્લામાં “આઝાદી કા અમૃત મહોત્સવ” ઉજવણી અંતર્ગતતા.૧૩ થી ૧૫ મી ઓગષ્ટ,૨૦૨૨ સુધી “હર ઘર તિરંગા” કાર્યક્રમની રાષ્ટ્રવ્યાપી ઉજવણીના આયોજનના ભાગરૂપે નર્મદા જિલ્લામાં પણ આ...
