હાલ કોરોનાની મહામારીના લીધે સામાન્ય સભા ન થાય તેથી ફરતો ઠરાવ કરી પ્રજાકીય નિણર્ય લીધો. રાજપીપલા નગરના પ્રશ્નોને વાંચા આપવા માટે નિણર્ય લેવાયો છે. નગરમાંથી...
નર્મદા જિલ્લામાં રોજમદારોને કાયમી કરી વર્ગ 4 માં લેવામાં આવ્યા હતા.એવા 9 રેન્જોમાં વિવિધ જગ્યાએ કામ કરતા 300 કર્મચારીઓ છે.આ તમામ કર્મચારીઓનો માર્ચ અને એપ્રિલ...
નર્મદા કોરોનાનાં કહેર વચ્ચે આજે લોકોની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળે છે. હાલ ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું છે જેને લઈને નર્મદા જિલ્લા...
રાજપીપળા નર્મદા કોરોના વાયરસ લોકડાઉન સંદર્ભે આજદિન સુધી નર્મદા પોલીસ દ્વારા કુલ – ૭૦૫ કેસ કરી ૧૪૨૧ ઇસમો વિરૂદ્ધ જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી...
હાલ કોરોના મહામારીને લીધે સરકારે તમામને માસ્ક પહેરવું ફરજીયાત કર્યું છે.જે માસ્ક ન પહેરે એમને દંડ ફટકારવાની પણ સરકારે જોગવાઈ કરી છે.નર્મદા જિલ્લામાં પણ કોરોનાના...
રાજપીપળા નર્મદા હાલ કોવીડ 19 ની મહામારીથી બચવા સૅનેટાઇઝેશન અને સ્વછતા ખુબ જ અગત્યના હોવાનું આયુષ મંત્રાલયે પણ બતાવ્યું છે ત્યારે સોશિયલ ડિસ્ટન્સ અને વારંવાર સૅનેટાઇઝેશન...
નર્મદા જિલ્લામાં ગત 15મી એપ્રિલથી 17 મી એપ્રિલ દરમિયાન 11 જેટલા કોરોના પોઝિટિવ કેસો મળી આવતા તંત્રમાં ચિંતા વધી હતી.હવે એ વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ ન...
રાજપીપલા હાલ ગુજરાતમાં લોકડાઉન 3 કરવામાં આવ્યું છે ત્યારે નર્મદા જિલ્લા ડેડીયાપાડા તાલુકાના રાલદા ગામે 300 કિટોનું વિતરણ કરવામાં આવ્યું. જેમાં તેલ ઘઉં, ચોખા, ખાંડ...
કોરોનાના કહેરને લઈને હાલ લોકડાઉન અમલી બનાવાયું છે.જીવન જરૂરિયાતની વસ્તુઓ સિવાય તમામ વસ્તુના વેચાણ પર સરકારે હાલ પ્રતિબંધ મુક્યો છે ખાસ કરીને ગુટકા વેચવા પર...