કોરોના વાયરસને હરાવવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા તમામ પ્રજાકીય નિણર્ય લેવામાં આવ્યા છે. પરંતુ કેટલાક લોકો દ્વારા સોશ્યિલ ડિસ્ટન્સ જાળવવા નિષ્ફળ ગયા...
નર્મદા રાજપીપલા હાલ ભારત સહિત સમગ્ર રાજ્યોમાં લોકડાઉન કરવામાં આવ્યું છે લોકોને સામાન્ય જીવન જીવવા માટે ખૂબ ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડે છે ત્યારે નર્મદા...
કોરોનાનો કેહેર આખી દુનિયામાં વર્તાઈ રહ્યો છે.ગુજરાતમાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે.આરોગ્ય કર્મચારીઓ પોતાના ઘર-બારની ચિંતા કર્યા વિના દિવસ-રાત કોરોનાના દર્દીઓની સારવાર કરી રહ્યા...
હાલ ગુજરાત સહિત સમગ્ર ભારતમાં કોરોનાની વૈશ્વિક મહામારીથી બચવા કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન કરવામાં આવ્યું છે જેમાં રોજે કમાઈને ખાનારા ઓની મુશ્કેલીઓમાં વધારો જોવા મળ્યો...
રાજપીપળા કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન 2 અમલમાં મુકવામાં આવ્યુ છે. જેમાં રાજ્ય અને કેન્દ્રમાંથી મોટા નિણર્ય લેવામાં આવ્યા છે જેમાં કેન્દ્ર સરકાર દ્વારા માજી સૈનિકોને...
રાજપીપળા નર્મદા પોલીસ દ્વારા હાલ લોકડાઉનનો કડક અમલ થાય તે માટે પોલીસ સતત કાર્યરત છે જેમાં નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહની સીધી સૂચના અને માર્ગદર્શન...
ગુજરાત સહિત સમગ્ર ભારતભરમાં કોરોનાની વૈશ્વિક મહામારીની સામે લોકો ઝઝૂમી રહ્યા છે.જમ્મુ કાશ્મીરમાં હાલમાં જ હિંદુ સંગઠન દ્વારા મુશ્કેલી વેઠી રહેલા મુસ્લિમ પરિવારના સભ્યોને અનાજની...
હાલ કોરોના મહામારીનાં કારણે લોકડાઉનમાં ગરીબોની હાલત ફફોડી બની છે ત્યારે કેટલીક સામાજિક સંસ્થાઓએ આગળ આવી ગરીબ વર્ગને ભોજન તેમજ અનાજ પાણીનું વિતરણ કરાયું છે....