હાલ કોરોનાની મહામારીથી બચવા દેશમાં લોકડાઉન અમલમાં છે.રોજ કમાઈને રોજ ખાતા લોકોને એક એક દિવસ કાઢવો અઘરો થઈ પડ્યો છે.ત્યારે નર્મદા જિલ્લાની આદિવાસી યુવતીએ એક...
હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે સમગ્ર ગુજરાતમાં લોકડાઉન અમલમાં છે. સરકાર દ્વારા કોરોનાથી બચવા માટે વિવિધ સૂચનો કરવામાં આવે છે સાથો સાથ પાલિકાને...
નર્મદા જિલ્લા સાગબારા તાલુકામાં જાવલી ગામમાં આકસ્મિક આગ લાગવાથી ચાર ઘરો બળીને ખાખ થઈ ગયા હતા. રાજપીપળા નર્મદા જિલ્લાના સાગબારા તાલુકા આવેલ જાવલી ગામે આગ...
નાના વેપારીઓને રોજગાર મળે અને દેશના અર્થતંત્રને આંશિક વેગ મળે તે હેતુથી જ્યારે દેશના ગૃહ વિભાગ તરફથી જાહેરનામું બહાર પાડી શરતોને આધીન કેટલાક વ્યવસાયો બંધ...
કોરોના વાયરસની મહામારીથી બચવા હાલ સમગ્ર ભારતમાં લોકડાઉન ચાલી રહ્યું છે તમામ શાળા કોલેજો પણ બંધ છે અને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની જાહેરાત મુજબ ધોરણ...
રાજપીપલા નર્મદા જિલ્લાના ડેડીયાપડા તાલુકામાં આવેલ ગુજરાતનો છેલ્લો ગામ ગણાતો વાંદરી ગામ ખાતે રહેતા 1500 થી વધુ આદિવાસી સમાજના લોકોને જીવન જરૂરીયાત સામગ્રીની કિટો પહોંચાડવામાં...
હાલ કોરોનાના કહેરને કારણે સમગ્ર ભારતમાં લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે ગરીબ વર્ગ મુશ્કેલીમાં મુકાયું છે ત્યારે વિવિધ નેતાઓ તેમજ સામાજિક સંસ્થાઓ લોકોની વ્હારે આવી...
હાલ કોરોના મહામારી એ વિશ્વને હચમચાવી નાખ્યું છે ત્યારે નર્મદા જિલ્લામાં પણ ૧૧ પોઝીટીવ કેસ સારવાર હેઠળ હોય તંત્ર દરેક પ્રકારની તકેદારી અને જાગૃતિ બાબતે...
કોરોનાનાં કહેર વચ્ચે ભારતમાં લોકડાઉનનો બીજો તબકકો ચાલી રહ્યો છે ત્યારે નર્મદા જિલ્લામાં લોકડાઉનનાં પ્રથમ ચરણમાં કોરોનાનો એકપણ પોઝિટિવ કેસ નોંધાયો ન હતો બાદમાં લોકડાઉનનાં...