રાજપીપળા : કેનાલનાં કામમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ કે ભ્રષ્ટાચાર ચલાવી લેવામાં નહીં લેવાય : સાંસદ મનસુખ વસાવા.
– જીતગઢથી ગુવાર વચ્ચે કરજણ જળાશય યોજનાના જમણા કાંઠાની મુખ્ય નહેરોનું બાંધકામનું કામનું નિરીક્ષણ કરતા સંસદની ટકોર. – કામની ગુણવત્તા જળવાઈ રહે, બરાબર પાણી છાંટવામાં...
