સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં લોક ડાઉનનાં સમય દરમિયાન સર્વ કામગીરી હાથ ધરવામાં આવતા આદિવાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો.
રાજપીપળા ગુજરાત હાઈકોર્ટે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર 6 ગામો ખાલી ન કરાવવા બાબતની જાહેર હિતની અરજી ફગાવ્યા બાદ તંત્ર દ્વારા એ વિસ્તારમાં સર્વે કામગીરી હાથ...
