રાજપીપલા : તા. ૧૦ મી એ સરદાર સરોવર-નર્મદા ડેમની જળ સપાટી બપોરે ૧-૦૦ કલાકે ૧૩૮.૫૫ મીટરે નોંધાઇ
રાજપીપલા, આરીફ જી કુરેશી નર્મદા ડેમમાં ૬૯,૩૧૯ ક્યુસેક પાણીના ઇનફલો સામે ૬૮,૫૨૧ ક્યુસેક પાણીનો આઉટફલો : ડેમના ૩ દરવાજા ખોલાયાં ૨૪ કલાકમાં ભૂગર્ભ જળ વિદ્યુત...
