આઈટીઆઈ અંકલેશ્વર ખાતે ખાનગી ઉમેદવારો માટે અખિલ ભારતીય વ્યવસાય કસોટી માટે અરજી માંગવામાં આવી
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર સ્થિત સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે વર્ષ–2026માં યોજાનારી અખિલ ભારતીય વ્યવસાય કસોટી માટે ખાનગી ઉમેદવારો પાસેથી અરજીઓ માંગવામાં આવી છે. પ્રવેશપત્ર–2025 અંતર્ગત...
