સુરતનાં પાંડેસરા વિસ્તારમાં આવેલ કાશી વિશ્વનાથ મંદિરમાં તસ્કરોએ દાનપેટીમાં રાખેલ રોકડ રકમની ચોરી કરી હતી આ સમગ્ર ધટના સીસીટીવીમાં કેદ થઈ જતાં પોલીસતંત્ર હરકતમાં આવ્યું છે.
વર્તમાન સમયમાં દેવાલયો પણ તસ્કરોની નજરથી બચી શકતા નથી. સુરતનાં પાંડેસરા સ્થિત કાશી વિશ્વનાથ મંદિરમાં ગતરાત્રી દરમ્યાન એક અજાણ્યા શખ્સ મંદિરમાં મૂકેલી દાનપેટી તોડી તેમાંથી...
