નિનાઈ ધોધના વિકાસના દાવા પોકળ! પ્રવાસન માર્ગ બન્યો મોતનો માર્ગ : ભંગાર રસ્તા અને તૂટેલા ગરનાળાઓથી પ્રવાસીઓ જોખમમાં; સ્થાનિકોમાં રોષ, તાત્કાલિક સમારકામની માંગ
ડેડીયાપાડા: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં આવેલો રાજ્યભરમાં પ્રસિદ્ધ નિનાઈ ધોધ ચોમાસાની ઋતુ દરમિયાન હજારો પ્રવાસીઓને આકર્ષે છે. પરંતુ પર્યટનના વિકાસના દાવાઓ વચ્ચે નિનાઈ ધોધ...
