વાલિયા ચોકડી નજીક સુરત તરફ જતી લેનમાં લાંબો ટ્રાફિકજામ, વાહનોની લાંબી કતાર જોવા મળી અંકલેશ્વર જટિલ બનતી ટ્રાફિક સમસ્યા વચ્ચે પુનઃ એકવાર નેશનલ હાઇવે નંબર...
નર્મદા મૈયા બ્રિજ સુસાઇડ પોઇન્ટ તરીકે જાણીતા હોવાને કારણે આત્મહત્યાના પ્રયાસો અટકતા નથી. સેમ્પલ ની જાળી લાગ્યા બાદ હવે કાયમી જાળી ક્યારે લાગે તેવા સવાલ...
તસ્કરોએ હેક્સો બ્લેડ કે અન્ય કોઈ સાધન વડે શટરનું તાળું કાપી નાંખ્યુ ભરૂચ. ભરૂચના ઓરિયન્ટ આર્કેટમાં આવેલી એક મેડિકલ સ્ટોરમાં તસ્કરોએ ગાટકી ૪૭ હજારનો હાથફેરો...
સમગ્ર જિલ્લામાં મેઘરાજાની હાજરી નોંધાઈ : સૌથી ઓછો જંબુસર-વાગરામાં ૫-૫ મીમી વરસાદ થયો ભરૂચ. ભરૂચ શહેર જિલ્લામાં મેઘરાજાએ ગુરૂવારે પણ હાજરી નોંધાવી હતી. વહેલી સવારથી...
ભરૂચ જિલ્લાની જનતા માટે આ લોક અદાલતના માધ્યમથી પોતાના કેસોમાં ઝડપી નિરાકરણ લાવવાની સુવર્ણ તક ભરૂચ ભરૂચ જિલ્લામાં ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ નેશનલ લોક અદાલત યોજાશે....
ભરૂચમાં આમ આદમી પાર્ટી (AAP) એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ઝુંબેશ શરૂ કરી દીધી છે. રાજ્યભરમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની કુલ 10,000થી...