ભરૂચ સ્વચ્છ ભારત મિશન’ ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાનનરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ સમગ્ર દેશમાં જનજાગૃતિ અર્થે રોજ જુદી-જુદી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ‘‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૫’’ ને “સ્વચ્છોત્સવ ” અંતર્ગત ભરૂચ જિલ્લાની...
આજરોજતારીખ:- ૨૦/૦૯/૨૦૨૫ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે માંડવી સરકારી હોસ્પિટલ ખાતે માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના સામાજીક અધિકારતા ન્યાય વિભાગ દ્વારા રાષ્ટ્રીય વયોશ્રી...
અંકલેશ્વર શહેરમાં સ્ટેટ હાઇવે તેમજ માર્ગ અને મકાન વિભાગ સહિત ત્રણ વિભાગોમાં આવતા માર્ગનો નગર પાલિકમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા હતા.જે અંકલેશ્વરના ઓ.એન.જી.સી.થી સંતશ્રી ખેતેશ્વર સર્કલથી...
ભરૂચ. નબીપુર પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે વેળાં તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, નબીપુર કરગટ ગામ વચ્ચે આવેલાં મામાદેવ મંદિર પાસે ઝાડ નીચે કેટલાંક...
વાંકલ :: માંગરોળ તાલુકા ના આંબાવાડી(કુંડી ફળિયું)પ્રાથમિક શાળા ખાતે બે ઓરડા(20લાખ)ખર્ચે તૈયાર થનાર ઓરડા નું ભૂમિપૂજન અને પાંચ લાખના ખર્ચે બનેલ શેડનું લોકાર્પણ ધારાસભ્ય ગણપતસિંહ...
ભરૂચ સંકલિત બાળ વિકાસ યોજના શાખા, જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા “રાષ્ટ્રીય પોષણ માસ૨૦૨૫” નો શુભારંભ કરવામાં આવ્યો છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, ભારત સરકાર દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર માસમાં કુપોષણ તથા એનિમિયા નિવારણ માટે પોષણ અભિયાન અંતર્ગત પોષણ માસ ઉજવવામાં આવે છે. આ વર્ષે ૮મો પોષણ માસતા.૧૬ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ સાથે ઉજવાઇ રહ્યો છે.ત્યારે ભરૂચ જિલ્લામાં સંકલિત બાળ વિકાસ યોજના શાખા, જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા મુખ્ય કાર્યક્રમ ભરૂચ જિલ્લાના આમોદ ખાતે યોજાયો હતો. જેમાં પાણી અને સ્વચ્છતા વિભાગ, જળ શક્તિ મંત્રાલય, જિલ્લા તંત્રના વિવિધ અધિકારી કર્મચારીઓ, આંગણવાડીના બાળકો, શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સૌએ “પોષણ શપથ” પણ લેવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે, ભરૂચ જિલ્લાની તમામ ૧૩૭૪ આંગણવાડી કેન્દ્રો પર પણ સગર્ભા સ્ત્રીઓ, ધાત્રી માતાઓ, કિશોરીઓ તથા ગ્રામજનોની ઉપસ્થિતિમાં પોષણ શપથ લેવડાવી “રાષ્ટ્રીય પોષણ માસ – ૨૦૨૫” નો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો. ...