ઝઘડિયા તાલુકાના પાણેથા ગામના ખેડૂતને ભારત સરકાર દ્વારા કિસાન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના પાણેથા ગામના ખેડૂત ધીરેનભાઈ દેસાઈને ભારત સરકાર દ્વારા પુરસ્કાર સહિત એક લાખ રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવ્યું છે. મળતી વિગતો મુજબ...
