Proud of Gujarat
FeaturedGujaratINDIA

વલિયાના કોંઢ ગામની નવીનગરી ખાતે બે કાચા મકાનના છાપરા ધરાશાયી થતા ઘટનામાં બાળકો સહીત ચાર લોકો ઈજાગ્રસ્ત

Share

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના કોંઢ ગામ ખાતેની નવી નગરી વિસ્તારમાં આજે સવારે કાચા મકાનના છાપરા અચાનક ધરાશાયી થતા ભારે નાશભાગ મચી હતી, છાપરા ધરાશાયી થવાની ઘટનામાં બાળકો સહિત ચાર જેટલાં લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હોવાનું પ્રાથમિક સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

ઘટનામાં ઈજાગ્રસ્ત તમામ લોકોને સારવાર માટે વાલિયા આરોગ્ય કેન્દ્ર ખાતે તાત્કાલિક ખસેડવામાં આવ્યા હતા, આ ઘટના ક્યાં કારણોસર બની હતી તે બાબત હજુ સુધી સ્પષ્ટતા થઈ નથી જોકે છાપરા ધરાશાયી થતા મકાનની ઘરવખરીને મોટી નુકશાની થઈ હોવાનું કહેવાય રહ્યું છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ખાતેના જીતાલી ગામે  ટેન્કર સાથે વીજવાયરો ભેરવાતા વીજ થાંભલો એક યુવક પર પડયો: યુવકનું કરૂણ મોત 

ProudOfGujarat

ભરૂચ: ભારતનું કેમિકલ કેપિટલ બની ઉભરતું ઔદ્યોગિક હબ, VGRCથી વૈશ્વિક તકનો માર્ગ

ProudOfGujarat

ભરૂચ : સંતરામ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલ, નડિયાદ ખાતે યોજાયેલ ર મહાકુંભ ગાયન સ્પર્ધામાં ભરૂચના વ્રજ જોષીએ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!