Proud of Gujarat
FeaturedGujaratINDIA

વલિયાના કોંઢ ગામની નવીનગરી ખાતે બે કાચા મકાનના છાપરા ધરાશાયી થતા ઘટનામાં બાળકો સહીત ચાર લોકો ઈજાગ્રસ્ત

Share

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના કોંઢ ગામ ખાતેની નવી નગરી વિસ્તારમાં આજે સવારે કાચા મકાનના છાપરા અચાનક ધરાશાયી થતા ભારે નાશભાગ મચી હતી, છાપરા ધરાશાયી થવાની ઘટનામાં બાળકો સહિત ચાર જેટલાં લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હોવાનું પ્રાથમિક સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

ઘટનામાં ઈજાગ્રસ્ત તમામ લોકોને સારવાર માટે વાલિયા આરોગ્ય કેન્દ્ર ખાતે તાત્કાલિક ખસેડવામાં આવ્યા હતા, આ ઘટના ક્યાં કારણોસર બની હતી તે બાબત હજુ સુધી સ્પષ્ટતા થઈ નથી જોકે છાપરા ધરાશાયી થતા મકાનની ઘરવખરીને મોટી નુકશાની થઈ હોવાનું કહેવાય રહ્યું છે.

Advertisement

Share

Related posts

રાજકોટનાં પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે “નિર્ણય શક્તિ દ્વારા સફળ જીવન અને સુખની ચાવી” વિષય પર સેમીનાર યોજાયો

ProudOfGujarat

ગેલેરી હિસ્સા 26 અને 27 ડિસેમ્બર,2020 ના રોજ સુરતમાં તેનો પહેલો ક્યુરેટેડ શો “એન્ડ્યુરિંગ માઈન્ડ્સ” હોસ્ટ કરશે

ProudOfGujarat

રાજપીપળા જામાં મસ્જિદ ટ્રસ્ટ દ્વારા લેવાયો નિર્ણય શુક્રવારની નમાઝમાં ફક્ત 4 નમાજી નમાજ પઢશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!