Proud of Gujarat
FeaturedGujaratINDIA

વલિયાના કોંઢ ગામની નવીનગરી ખાતે બે કાચા મકાનના છાપરા ધરાશાયી થતા ઘટનામાં બાળકો સહીત ચાર લોકો ઈજાગ્રસ્ત

Share

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના કોંઢ ગામ ખાતેની નવી નગરી વિસ્તારમાં આજે સવારે કાચા મકાનના છાપરા અચાનક ધરાશાયી થતા ભારે નાશભાગ મચી હતી, છાપરા ધરાશાયી થવાની ઘટનામાં બાળકો સહિત ચાર જેટલાં લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હોવાનું પ્રાથમિક સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

ઘટનામાં ઈજાગ્રસ્ત તમામ લોકોને સારવાર માટે વાલિયા આરોગ્ય કેન્દ્ર ખાતે તાત્કાલિક ખસેડવામાં આવ્યા હતા, આ ઘટના ક્યાં કારણોસર બની હતી તે બાબત હજુ સુધી સ્પષ્ટતા થઈ નથી જોકે છાપરા ધરાશાયી થતા મકાનની ઘરવખરીને મોટી નુકશાની થઈ હોવાનું કહેવાય રહ્યું છે.

Advertisement

Share

Related posts

ભરૂચ ના ઘી કોડિયા વિસ્તારમાં ભારે વરસાદ ના કારણે ભુવો પડતા ઇકો કાર ભુવામાં ફસાઈ….

ProudOfGujarat

ઝઘડિયાના ટોઠીદરા ગામના ગ્રામજનો દ્વારા રેત માફિયાઓ વિરુદ્ધ જિલ્લા કલેકટરને આવેદન પાઠવાયું.

ProudOfGujarat

ભરૂચ ખાતે જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા ક્રિકેટ કોચિંગ એકેડમીનો શુભારંભ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!