ભરૂચ જિલ્લાની આંગણવાડીઓનો થશે કાયાકલ્પ: મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નવીનીકરણ ઝુંબેશ – આંગણવાડીઓ બની ‘ સ્માર્ટ’
લોકભાગીદારી અને CSR ફંડ અને રાજ્ય સરકારની ગ્રાન્ટના સંગમથી આંગણવાડીઓનું થશે નવીનીકરણ ભરૂચ રાજ્યના આંગણવાડી કેન્દ્રોને આધુનિક અને સુવિધાસભર બનાવવાના ઉમદા હેતુથી ‘નવીનીકરણ ઝુંબેશ‘...
