ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે પર્વધિરાજ પર્યુષણ નિમિત્તે જૈન સમાજ દ્વારા પરંપરાગત તપશ્ચર્યા અને આરાધના કરવામાં આવે છે. મીની પાલીતાણા તરીકે જેની ગણના થાય છે એવી...
અંકલેશ્વરના સમડી ફળીયા સ્થિત મુલજી કલ્યાણ ટાવર ખાતે એક ૪ વર્ષીય માસુમ ચોથા માળથી નીચે પટકાયાની ઘટના સામે આવી છે. જેને તાત્કાલિક ધોરણે ખાનગી હોસ્પીટલમાં...
૨૦૧૦ આસપાસના સમયગાળામાં જાણીતા કટારલેખક ગુણવંત શાહ અને તેમના સાહિત્યકાર સાથીઓ દ્વારા ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે માતૃભાષા વંદના યાત્રા કાઢવામાં આવી હતી. આ...
અંકલેશ્વર પંથકમાં ચોરીના બનાવો વધવા પામ્યા છે. અંકલેશ્વર શહેરી વિસ્તારમાં ફરી વખત વાહનચોર ટોળકી સક્રિય થવા પામી છે. અંકલેશ્વર પંથકના મોદીનગર વિસ્તારમાં એક લકઝુરીયર્સ કારને...
માંગરોળ તાલુકાના પાતલદેવી ગામે મુખ્ય માર્ગ પર રેલ્વે ફાટક નજીકથી પોલીસે ૧૨ હજાર લિટર બાયોડીઝલ ભરેલું એક ટેન્કર સાથે એક ઇસમને ઝડપી પાડી રૂપિયા 10,38,000...
ભરૂચ અને તેની આસપાસનો વિસ્તાર ઔદ્યોગિક વસાહતોથી ઘેરાયેલો છે ત્યારે દહેજ ખાતે આવેલી વેલ્સપન કંપની દ્વારા પ્લાન્ટ બંધ કરી 600 કામદારોની જૂન મહિનામાં કરાયેલી બદલી...
લીંબડી મહાજન પાંજરાપોળમા નિર્બળ અને નિઃસહાય અબોલ પશુઓને રાખવામાં આવી રહ્યા છે ત્યારે અંદાજીત રોજનો ખર્ચ આ પશુઓને ઘાસચારો નીણ સહિતનો એક લાખની આજુબાજુનો ખર્ચ...