(વિશાલ મિસ્ત્રી રાજપીપળા:) નાંદોદ તાલુકાના કુંવરપરાના ગ્રામજનોએ ભચારવાડા ગ્રામપંચાયતમાંથી અલગ ગ્રામપંચાયતની માંગણી સાથે છેલ્લા ઘણા વર્ષોથી લડત ચલાવી રહ્યા હતા.જેથી સરકાર દ્વારા વિધાનસભા ચૂંટણી પહેલા...
જે ગડખોલ પાટિયા આવી પહોંચ્યો હતો જેમાં ભરૂચ જિલ્લાના સાંસદ છે મનસુખભાઇ વસાવા સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે આ જનસંપર્ક યાત્રા દ્વારા શહેર અને...