ભરૂચ: શહેરના મુખ્ય માર્ગો પર રખડતા પશુઓના કારણે સર્જાતી સમસ્યાને લઈ ભરૂચ નગરપાલિકા દ્વારા રાત્રિના સમયે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગત રાત્રિ દરમિયાન...
ભરૂચ: ભરૂચ જિલ્લામાં વિવિધ ક્ષેત્રોમાં સમાજલક્ષી અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા પ્રતિભાશાળી વ્યક્તિઓને પ્રોત્સાહિત કરવા માટે **‘આઈ ઇવેન્ટ બીબા એવોર્ડ 2026 3.0’**નો વિશેષ સન્માન...
નેત્રંગ તાલુકાના ઘાણીઘૂંટ પુલ નજીક કરજણ નદીમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. મળતી માહિતી મુજબ, ઘાણીઘૂંટ પુલ પાસેથી કરજણ...
ભરૂચ: ભરૂચ જિલ્લાના યુવાનો અગ્નિવીર ભરતીમાં સારો દેખાવ કરી શકે તે હેતુથી જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ભરૂચ દ્વારા 30 દિવસીય નિઃશુલ્ક નિવાસી તાલીમવર્ગનું આયોજન...
અંકલેશ્વરના પ્રતિન ચોકડી ઓવરબ્રિજ પર રિક્ષા અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાતાં ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતને પગલે ઓવરબ્રિજ પર થોડા સમય માટે અફરાતફરીનો...
ભરૂચ: ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં રાત્રિના સમયે શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલ સીસીટીવી કેમેરામાં કેદ થતાં સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે. તહેવારોના દિવસોમાં અનેક લોકો પરિવાર...
ભરૂચ: હોકીના દિગ્ગજ ખેલાડી મેજર ધ્યાનચંદના જન્મદિનને દેશભરમાં રાષ્ટ્રીય રમતગમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ નિમિત્તે ભરૂચ જિલ્લામાં રમતગમત વિભાગ દ્વારા એથ્લેટિક્સ અને બેડમિન્ટન...
ભરૂચ: ભરૂચ નગરપાલિકાએ બાકી વેરાની વસૂલાત માટે હવે કડક કાર્યવાહી શરૂ કરી છે. શહેરમાં પ્રાથમિક સુવિધાઓ જાળવવા તેમજ નગરપાલિકાના રોજિંદા વહીવટી ખર્ચ માટે પૂરતું...
ભરૂચ: ભરૂચ જિલ્લામાં હિન્દૂ ધર્મસેના દ્વારા અખિલ ભારતીય સંત સમિતિની પ્રેરણા અને સશક્ત ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી આજે શનિવાર, તા. 29મીના રોજ ભવ્ય...