નંદેલાવને મળશે શાકમાર્કેટની નવી ઓળખ? કાયમી શાકમાર્કેટ માટે સ્થાનિકોની ઉગ્ર માંગ : શક્તિનાથ માર્કેટ પરનો ભાર ઘટાડવા અને હજારો લોકોને સુવિધા આપવા મામલતદારને આવેદનપત્ર, બુસા સોસાયટી નજીક માર્કેટ બનાવવાની રજૂઆત
ભરૂચ : ભરૂચ શહેરના સતત વિસ્તરી રહેલા નંદેલાવ વિસ્તારમાં હવે કાયમી શાકમાર્કેટની માંગ જોર પકડી રહી છે. નંદેલાવ ગામ પંચાયત વિસ્તારમાં ઝડપથી વધી રહેલી...
