ગૌચર ની જમીનો ઉપર બિનઅધિકૃત કબ્જાઓ તેમજ ખેડાણ કરવા અંગે ભરૂચ જીલ્લા સામહર્તાને માલધારી સમાજ ના લોકોએ આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી…….
ભરૂચ જીલ્લાના ગામોમાં મોટી સંખ્યામાં આવેલ ગૌચર જમીન ઉપર બિનઅધિકૃત કબ્જાઓ તેમજ બિનઅધિકૃત ખેડાણ ને દૂર કરવા બાબતે ભરૂચ જીલ્લા માલધારી સમાજ અને ભરવાડ યુવા...
