નવરાત્રિના પાવન અવસરે શ્રી સનાતન સેવા સમિતિ રોયલ સનાતન ગ્રુપ દ્વારા માનવ મંદિર ખાતે સુંદરકાંડ પાઠનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ ભક્તિભાવ અને શ્રદ્ધા
ભરૂચ શહેરના વેજલપુર વિસ્તારમાં પીવાના પાણીના સમયપત્રકમાં કરાયેલા ફેરફારને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વર્ષોથી ચાલતી વ્યવસ્થા મુજબ સાંજના 5 વાગ્યે એક
ભરૂચ:આવતી રામનવમીના પર્વને ધ્યાનમાં રાખીને ભરૂચ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે. શહેરના એ ડિવિઝન પોલીસ દ્વારા સંવેદનશીલ
પેન્શન સંબંધિત નવા નિયમો અને પોર્ટલ વ્યવસ્થાને લઈને પેન્શરોને તકલીફ વેઠવાનો વારો 1 ભરૂચ ! ભરૂચ જિલ્લા પેન્શનર્સ મંડળ દ્વારા બુધવારે રેલી યોજી કલેક્ટર કચેરીએ
ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં એક મહત્વપૂર્ણ મોખરાનું સ્થાન મેળવતા Delhi–Mumbai Expressway પર નર્મદા નદી ઉપર બનાવાયેલ 2.22 કિલોમીટર લાંબો 8-લેન ‘એક્સ્ટ્રાડોઝ્ડ’ બ્રિજ હવે કાર્યરત થવા જઈ રહ્યો છે.
ભરૂચ :ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપતો ભરૂચ જિલ્લો આજે દેશના અગ્રણી કેમિકલ અને પેટ્રોકેમિકલ હબ તરીકે ઓળખ મેળવી રહ્યો છે. અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા, દહેજ,
ભરૂચ:ભરૂચના ઝાડેશ્વર ચોકડી ખાતે આવેલ આર.કે. એલીનોરા શોપિંગ સેન્ટરમાં આજે વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. મળતી માહિતી મુજબ શોપિંગ સેન્ટરમાં આવેલી ‘સાઈ અગરબત્તી’ની
નર્મદા જિલ્લાના વકીલ સમાજ માટે ગૌરવની ક્ષણરૂપ બનેલા ઐતિહાસિક વિજયની ઉજવણી અંતર્ગત ભવ્ય વિજય સરઘસનું આયોજન કરવામાં આવ્યું હતું. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની પ્રતિષ્ઠિત ચૂંટણીમાં
ભરૂચ:રાષ્ટ્રીય ગીત વંદે માતરમ ના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભરૂચ જિલ્લામાં રાષ્ટ્રભક્તિ અને એકતાની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે ‘વંદે માતરમ @150 વર્ષ’ અંતર્ગત વિવિધ