ઉમરપાડામાં આદિવાસી સમાજની રેલી, મામલતદારને આવેદનપત્ર પાઠવી તપાસની માંગ
વાંકલ: ઉમરપાડા તાલુકા હિત રક્ષક સમિતિ, ગુજરાત રાજ્ય દ્વારા ઉમરપાડા મામલતદારને આવેદનપત્ર પાઠવી મહત્વપૂર્ણ મુદ્દે તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. સમિતિના આગેવાનોના જણાવ્યા મુજબ
