નડિયાદ શહેરમાં જવાહરનગર વિસ્તારમાં આવેલ શીશમહલ અમરધામ ગુરુદ્વારામાં શ્રી ગુરુ નાનક દેવજી મહારાજની ૫૫૪ મી જન્મજયંતિ ખુબ ઉત્સાહ પૂર્વક ઉજવવામાં આવી હતી. વહેલી સવારથી જ
માતર તાલુકાના અલીન્દ્રાના ગામે રહેતા મહમદયુસુફ ગુલામરસુલ મોમીન સુથારી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ૧૧ નવેમ્બરના રોજ મોબાઈલ ફોનમાં ફેસબુક ઉપર વિડીયો જોતા
અધિક પોલીસ મહાનિરીક્ષક સુરત વિભાગ વી.ચંદ્રશેકની રાહબરી હેઠળ, પોલીસ અધિક્ષક હીતેશ જોયસર સુરત ગ્રામ્ય તેમજ સુરત ગ્રામ્ય જીલ્લામા પ્રોહી ડ્રાઇવ રાખેલ હોય જે અનુસંધાને વિભાગીય
ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા રાષ્ટ્રીય કાનુની સેવા સત્તામંડળના નેજા હેઠળ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન તેમજ ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના અધ્યક્ષની
ઉમરપાડા તાલુકાના ઉભારીયા ગામથી નજીક આવેલ સાબરીયા ગામે ખેતરમાંથી જીવ દયા પ્રેમી ટીમના સભ્યોએ અજગરનું રેસ્કયુ કરી સહી સલામત રીતે તેને જંગલમાં મુક્ત કર્યો હતો.
ભરૂચના નાંદ ગામમાં દીપડો વારંવાર દેખા દેતા ગ્રામ પંચાયતના સરપંચે ફોરેસ્ટ અધિકારી સમક્ષ લેખિત આવેદનપત્ર પાઠવી દીપડો પકડવાની કાર્યવાહી કરવા વિનંતી કરી છે. આ લેખીત
ભરૂચ જિલ્લામાં આજે વહેલી સવારથી વાતાવરણમા ધુમ્મ્સ છવાયું છે. શહેરમાં ધુમ્મ્સની ચાદર છવાયેલી જોવા મળી રહી છે. ગુલાબી ઠંડક વચ્ચે વાતાવરણમાં છવાયેલા ધુમ્મ્સના કારણે વિઝિબ્લિટીમાં