શ્રી હરિબાવા સેવક સંઘ ગુજરાત ગૃપ દ્વારા આયોજિત 51 હિંડોળાના મહાનૈવેધ સામુહિક નેવૈધ-4 નું આયોજન શ્રી હરિબાવા સમાધી મંદિર મઠ-મહેગામ જિલ્લા- ભરૂચ ખાતે કરવામાં આવ્યું
ભરૂચ બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સેન્ટર વર્ષોથી પ્રજ્ઞાચક્ષુ લોકોની વ્હારે આવ્યું છે અને તમામ અંધજન લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે. આ સેન્ટર ખાતે દિવ્યાંગ લોકોને
વડોદરા જિલ્લાના કરજણ નગરમાં નવાબજાર વિસ્તારમાં આવેલા જલારામ નગરમાંથી કરજણ પોલીસે નકલી ઘી બનાવતી ફેકટરી ઝડપી પાડતા સમગ્ર મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો
સુરતના સચિન વિસ્તારમાં કેમિકલ બનાવતી એથર ઈન્ડસ્ટ્રીઝમાં સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થતા ભીષણ આગ લાગી છે. આગના પગલે સ્ટાફમાં દોડધામ મચી છે. આ ઘટનામાં લગભગ 24
રાજ્ય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ-ગાંધીનગર અને સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત-ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરી-જામનગર ગ્રામ્ય દ્વારા સંચાલિત
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર રાજ્યમાં તા. ૨૬ તથા ૨૭ મી નવેમ્બરના રોજ ૧ મી.મી. (મીલિમીટર)
રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે મોરકંડા ગામમાં પેવરબ્લોકના વિકાસ કામનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું.