ભરૂચમાં સિઝરો દ્વારા ધાકધમકી અપાતાં યુવાનનું એટેકથી મોત થવાના મામલામાં ચાર આરોપીની ધરપકડ : સાપરાધ માનવ વધનો ગુનો દાખલ કરાયો
ભરૂચ. ભરૂચ શહેરમાં દમદાટી અને ઉઘરાણી કરતી સિઝરોની ટોળકીના કારણે હૃદયરોગના દર્દીનું મોત નિપજતા ચકચાર મચી ગઈ છે. આ બનાવમાં ભરૂચ એ ડિવિઝન પોલીસે ચાર
