ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં ગઈકાલે શિવજીની યાત્રા પર પથ્થરમારાની ઘટના બની હતી. ઠાસરા ગામમાં શ્રાવણ મહિનાની અમાસને લઈ શિવજીની સવારી કાઢવામાં આવી હતી ત્યારે શિવજીની
ખેડાના ઠાસરા શહેરના વાડોદ રોડ પર આવેલ નાગેશ્વર મહાદેવજીની આજે શ્રાવણના છેલ્લા દિવસે શોભાયાત્રા નીકળી હતી. શહેરના બજાર વિસ્તાર એવા જુના બસ સ્ટેન્ડ પાસે આવી
આજરોજ રોજ ખેડા જિલ્લામાં વડતાલ ખાતે કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણના વરદ હસ્તે નવીન વડતાલ પોલીસ સ્ટેશનનો લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં વડતાલ પોલીસ
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર જી એસ મલિકે ગઈકાલે મળેલી ક્રાઈમ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, શહેરમાં ચોરી અને સાયબર ક્રાઈમ સિવાય અન્ય ગુનાઓ કાબુમાં છે. ત્યારે
જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, નડિયાદ દ્વારા વસો ખાતે ફૂડ સેફ્ટી અવેરનેસ તથા લાઈસન્સ રજીસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખાદ્યપદાર્થ સાથે સંકળાયેલ
શ્રી કઠોર કેળવણી મંડળ સંચાલિત એડવોકેટ પ્રકાશકુમાર ક્રાંતિલાલ મૈસૂરિયા સ્પોર્ટસ સ્કુલ (જિલ્લા કક્ષા રમત – ગમત શાળા, કઠોર) (ડી.એલ.એસ.અસે) સુરત ગ્રામ્યના ઉ 14 અને U