નડિયાદ પશ્ચિમમાં શારદા મંદિર ચોકડીની બાજુમાં આવેલા રીંગ રોડ પર બે ગાયોએ એક ઈલેકટ્રીક સ્કૂટીના ચાલકને ફંગોળ્યો હતો. ચાલક ગંભીર રીતે ઘાયલ થતાં અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં
પ્રાપ્ત માહિત મુજબ ભરૂચ સાંસદ મનસુખભાઇ વસાવાની આગેવાનીમાં નેત્રંગના સ્વામીનારાયણ મંદિર ખાતે ઝઘડીયા વિધાનસભાનું આદિવાસી સમાજના આગેવાનોનું વિરાટ સંમેલન યોજાયું હતું.સાંસદ મનસુખભાઇ વસાવાએ આકરા તેવરમાં
વાંકલ – Emri ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સંચાલિત મેડિકલ મોબાઈલ યુનિટ દ્વારા ઉમરપાડા અને માંડવી તાલુકાના અંતરીયાળ ગામોમાં છેવાડાના માનવી સુધી આરોગ્યની સેવાઓ કરવામાં આવી
વડોદરા જિલ્લાના કરજણ સ્થિત કેરિયર ટ્યુશન ક્લાસીસમાં કરજણ ફાયર વિભાગ દ્વારા આગ અને કટોકટીના સમયે લેવામાં આવતા પગલાંઓ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. સમગ્ર
ખેડા જીલ્લાના નડિયાદ ખાતે આજરોજ મેગા લોક અદાલતનું આયોજન જીલ્લા અદાલત દ્વારા કરવામાં આવેલ હતું. જેમાં નામદા૨ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ તથા નામદાર ગુજરાત હાઈકોર્ટના
નડિયાદ તાલુકાના ચકલાસી તાબેના વનીપુરા ગામે રહેતા નઝીરમીયા ચાવડાએ પોતાની આવક માટે એક પીકઅપ ડાલુ ડાઉનપેમન્ટથી ખરીદ્યુ હતું. તેઓ તેમનો ૧૩ હપ્તો સમયસર ન ભરી