રાજ્યના ૭૨ આઈએએસ અધિકારીઓની વ્યાપક બદલીનો હુકમ થયો ભરૂચ. રાજ્ય સરકાર દ્વારા ૭૨ આઈએએસ અધીકારીઓની બદલીનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. વહેલીસવારથી સોશિયલ મિડીયામાં બદલીનું
ભરૂચ : ભરૂચ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની કચેરીના જૂના બિલ્ડીંગની હાલત જર્જરિત બનતા વહીવટી કારણોસર કચેરીનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. હવેથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની તમામ
ભરૂચ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC), નવી દિલ્હીના માનનીય સભ્ય પ્રિયાંક કાનુનગો આગામી તા. ૨૨મી મે ૨૦૨૬ના રોજ ભરૂચ જિલ્લાની મહત્વપૂર્ણ મુલાકાતે પધારનાર છે.
ભરૂચ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા અમલમાં મુકાયેલી ‘મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ શિષ્યવૃત્તિ યોજના’ અંતર્ગત વર્ષ ૨૦૨૬ની પરીક્ષામાં ભરૂચ જિલ્લાના
વાંકલ : સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) દ્વારા વહેલી સવારે મેગા વીજ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. 40 ડિગ્રી