ભરૂચ પાલિકાના વોર્ડ નં. ૨માં વીજકાપથી લોકો પરેશાન : રાત્રીના સમયે ૪-૫ વાર વીજ પુરવઠો ખોરવાય છે
બાળકો, બિમાર લોકો તેમજ વૃદ્ધની હાલત અતિ દયનિય, વોર્ડ-૨ના કોંગ્રેસના સભ્યોની વીજ વિભાગના નાયબ ઈજનેરને રજૂઆત । ભરૂચ । ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર-૨ માં
