અંકલેશ્વર ખાતે NEET ની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ માટે પોલીસ વિભાગ તરફથી ખાસ સૂચનાઓ આપવામાં આવી છે, અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને જણાવ્યું છે કે...
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના જી.આઇ.ડી.સી ખાતે જીપીસીબી ને લગતા ઉદ્યોગોના પ્રશ્નોને લઈ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનનું એક પ્રતિનિધિ મંડળ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને મળ્યું હતું. જેમાં...
અંકલેશ્વર નગરપાલિકા સંચાલીત નવ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી બાળકીઓને વિશાખા બા ફાઉન્ડેશન અને સામાજીક આગેવાન દ્વારા ગૌરીવ્રતના ઉપવાસ નિમિતે સુકામેવા અને ફળફળાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું....
ભરૂચ જિલ્લામાં મોટાપાયે સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. છેલ્લા ૪ મહિનામાં માત્ર અંકલેશ્વરથી જ ત્રીજીવાર કૌભાંડ સામે આવ્યું છે. ગઇકાલે અંકલેશ્વર જી.આઇ....
ભરૂચ જિલ્લામાં સતત બે દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો હતો, જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભરૂચ...
ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર અને રાષ્ટ્રીય નેતા મરહુમ અહેમદભાઈ પટેલની કબરની આજે અમરેલીના ધારાસભ્ય વીરજી ઠુમ્મરે મુલાકાત લીધી હતી. ધારાસભ્ય વીરજીભાઈ ઠુમ્મરે મરહુમ અહેમદભાઈ પટેલની...