ઠેર-ઠેર આતીશબાજી કરી ભરૂચના રહીશોએ વાયુસેનાની કામગીરીને બિરદાવી…
મળસ્કાના સમયે વાયુસેનાની પાકિસ્તાનમાં ઘૂસી જઈ કરેલ કામગીરી અને આતંકવાદીઓનાં ખાત્મા અંગેની કાર્યવાહીને ભરૂચના રહીશોએ બિરદાવી હતી.ભરૂચના બાઇપાસ વિસ્તારમાં અબ્દુલ કામઠીની આગેવાનીમાં લોકોએ ફટાકડા ફોડ્યા...
