નહાર ગામના તળાવમાં મત્સ્ય ઉદ્યોગના ઠરાવ સામે ગ્રામજનોનો વિરોધ : કલેક્ટરને આવેદનપત્ર આપી ઠરાવ અને ઈજારો રદ કરવાની માંગ; યોગ્ય નિર્ણય નહીં આવે તો આંદોલનની ચીમકી
ભરૂચ: ભરૂચ જિલ્લાના નહાર ગામમાં ગામતળાવને મત્સ્ય ઉદ્યોગ માટે આપવાના નિર્ણય સામે ગ્રામજનોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ગામના રહેવાસીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી...
