અંકલેશ્વર: શહેરના કસ્બાતીવાડ વિસ્તારમાં વરસાદી માહોલ વચ્ચે એક સ્કૂલ વેન ખુલ્લી ગટરમાં ખાબકી જતાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે સદનસીબે આ...
ભરૂચ: ઐતિહાસિક અને ધાર્મિક નગરી ભરૂચમાં 250 વર્ષથી નીકળતી ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા બાદ એક વિવાદ સામે આવ્યો છે. રથયાત્રા પૂર્ણ થયા બાદ ભગવાન જગન્નાથજી,...
ભરૂચ: સર્વોદય, ગાંધી અને વિનોબા ભાવેનાં વિચારોના પ્રચાર-પ્રસાર માટે કાર્યરત **’ભૂમિપુત્ર’**ના અમૃત મહોત્સવની ઉજવણીને લઈ ભરૂચ ખાતે એક બેઠક યોજાઈ હતી. સપ્ટેમ્બર-2027માં ‘ભૂમિપુત્ર’ના...
ગુજરાતમાં ચોમાસું હવે પૂરજોશમાં જામ્યું છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ના સત્તાવાર અહેવાલ મુજબ સોમવાર સવારે 10 વાગ્યા સુધી રાજ્યમાં સિઝનનો કુલ સરેરાશ...
ભરૂચ : શહેરમાં સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા અને નિયમિત વ્યાયામ અંગે જનજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે ‘મોમ્સ ઓફ ભરૂચ’ દ્વારા ઝાડેશ્વર વિસ્તારમાં 2.5 કિલોમીટરની...
ભરૂચ : ભરૂચ જિલ્લા બી.એ.એમ.એસ. ડોક્ટર્સ એસોસિએશન અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચના સંયુક્ત ઉપક્રમે ભરૂચ પાંજરાપોળ ખાતે વિનામૂલ્યે આયુર્વેદિક નિદાન અને સારવાર...
ભરૂચ : ગુજરાત વિદ્યુત બોર્ડ કર્મચારી સહકારી મંડળી-ભરૂચની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી. બેઠકમાં સભાસદોના હિતને ધ્યાનમાં રાખી અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા....