ભરૂચ જિલ્લામાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, જિલ્લામાં દિન પ્રતિદિન અકસ્માતમાં કેટલાય લોકો મોતને ભેટી રહ્યા છે. વીતેલા 48 કલાકમાં જ ત્રણ જેટલાં...
ભરૂચ જિલ્લાના દહેજ સ્થિત અદાણી એન્ટરપ્રાઈઝ ખાતેથી શ્રીનાથજી ટ્રાન્સપોર્ટના માલિક સહિત ડ્રાઇવરો એ ભેગા મળી પૂર્વ આયોજીત કાવતરું રચી દહેજથી જોલવા ફિલાટેક્સ કંપની ખાતે પહોંચાડવા...
અદાણી દહેજ પોર્ટ ખાતે ૭૯ મા ફાયર સર્વિસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે અદાણી ફાઉન્ડેશન ટીમના સંકલનમાં અદાણી દહેજ પોર્ટ, સેફ્ટી એક્સેલન્સ...
દહેજ સ્થિત જીઆઇડીસીમાં કાર્યરત નીલકંઠ ગ્રુપના નવા શરૂ થતાં આયોમો એડવાન્સ ફર્ટિલાઈઝર ( ઇન્ડિયા)ના પ્રા.લી તથા નીલકંઠ ક્રોપ સાયન્સ પ્રા.લી. એમ બે નવા શરૂ થનાર...
અદાણી ફાઉન્ડેશન દ્વારા વાગરા તાલુકાના લુવારા ખાતે સ્થાનિક સહયોગીઓ સાથે એક વિશેષ ‘સ્નેહ મિલન’ કાર્યક્રમ યોજાયો હતો. સ્થાનિક પંચાયતના સભ્યો, સ્વયંસેવી જૂથ, મરીન પોલીસ, ઉત્થાન...
ભરૂચના દહેજમાં ગ્રામ પંચાયતની અત્યંત સાંકળી અને ઊંડી ડ્રેનેજમાં 5 યુવાનોને વગર સેફટીએ ઉતારવામાં આવતા 3 ના ગુંગળાઇ જવાથી મોત થયા છે. જ્યારે 2 યુવાનોની...
મુંબઈ-દિલ્હી ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર ગુડ્ઝ ટ્રેનના ટ્રેક માટે દહેગામ નજીક ગડર બેસાડવાની કામગીરી 12 જાન્યુઆરી ગુરૂવારે હાથ ધરાનાર છે. જેને લઈ ભરૂચ-દહેજ માર્ગ ઉપર ગુરુવાર...