મોદી સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે અંકલેશ્વરમાં ભાજપ કાર્યશાળા યોજાઈ : ૫ થી ૨૧ જૂન દરમિયાન વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજવા અંગે માર્ગદર્શન અપાયું
અંકલેશ્વર શહેર અને તાલુકા ભાજપ દ્વારા મોદી સરકારના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આયોજિત વિવિધ કાર્યક્રમોની તૈયારીઓના ભાગરૂપે એક વિશેષ કાર્યશાળાનું આયોજન કરવામાં...
