લુવારા ગામના તળાવમાં મગરની દસ્તકથી ગ્રામજનોમાં ચિંતા, વન વિભાગને તાત્કાલિક કાર્યવાહી માટે રજૂઆત
ભરૂચ : ભરૂચ તાલુકાના લુવારા ગામના તળાવમાં મગર દેખાયાની ઘટનાએ ગ્રામજનોમાં ભય અને ચિંતાનો માહોલ સર્જ્યો છે. તળાવમાં મગરની હાજરી અંગેની માહિતી ગામમાં પ્રસરી...
